ઉમ્મીદ ફાઉન્ડેશન દ્વારા હનુમાન વાડી પાસે, સરદાર ભવન ના ખાંચા માં કુંવારીકાઓ ને જમાડવાનું તથા લહાણી વિતરણ નો કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા શહેર ના મેયર શ્રી ડૉ. જીગીશાબેન શેઠ તથા વોર્ડ. 7 ના મ્યુનિસિપલ કાઉન્સીલર શ્રી રાજાભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.